સિંચાઈને મુદ્દે શ્વેતપત્ર લાવીશું : મુખ્ય પ્રધાન
જોકે આ બાબતે ગઈ કાલે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે ‘અમારી એનસીપી સાથેની ગઠબંધનની સરકાર છે એટલે અમારી વચ્ચે ચર્ચાઓ તો ચાલતી જ રહેતી હોય છે, પણ એટલું નક્કી છે કે ટૂંક સમયમાં જ અમે સિંચાઈના મુદ્દે શ્વેતપત્ર તો લાવીશું જ, એ અમારું કમિટમેન્ટ છે.’
એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી