Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમે એવા PM ઇચ્છીએ જેઓ આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે : ઉદ્ધવ ઠાકરે

અમે એવા PM ઇચ્છીએ જેઓ આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે : ઉદ્ધવ ઠાકરે

21 April, 2019 09:18 AM IST |

અમે એવા PM ઇચ્છીએ જેઓ આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે : ઉદ્ધવ ઠાકરે

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે કરેલા ગઠબંધન પર એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીના પગલે સ્ટુચ્યુ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટરની અછત

 



આ પણ વાચો: ચૂંટણીના પગલે સ્ટુચ્યુ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટરની અછત


 

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન નહીં કરવાના પોતાના જ વાયદાથી ફરી જવા પર કહ્યું કે અમારે દેશના વડા પ્રધાન એવા જોઈએ છે જે પાકિસ્તાનમાં ઘૂસીને એના પર હુમલો કરી શકે. અમે ભાજપ સાથે આ જ કારણસર ગઠબંધન કર્યું છે. મેં મરાઠવાડા અને મહારાષ્ટ્રના કલ્યાણ માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2019 09:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK