Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૯ અને ૧૦ ફેબ્રુઆરીએ માટુંગા અને પરેલના અમુક વિસ્તારોમાં પાણીકાપ

૯ અને ૧૦ ફેબ્રુઆરીએ માટુંગા અને પરેલના અમુક વિસ્તારોમાં પાણીકાપ

07 February, 2021 12:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯ અને ૧૦ ફેબ્રુઆરીએ માટુંગા અને પરેલના અમુક વિસ્તારોમાં પાણીકાપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ થવાનું હોવાથી ૯ અને ૧૦ ફેબ્રુઆરીએ સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી ‘એફ’ ઉત્તર અને ‘એફ’ દક્ષિણ વિભાગના શિવશંકરનગર, ભારતીય કમલાનગર, મોતીલાલ નેહરુનગર, કામરાજનગર,વિજયનગર, ગણેશનગર, લાલ બહાદુર શાસ્ત્રી નગર, લાલબાગ, સાને ગુરુજી માર્ગ, ગૅસ કૉલોની ગલી, આનંદનગર વગેરે વિસ્તારોમાં પાણીકાપ મૂકવામાં આવશે. એટલે બીએમસીએ આ વિસ્તારના રહેવાસીઓને પાણી સાચવીને વાપરવાની અપીલ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2021 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK