Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિલાસરાવ દેશમુખની હાલત ગંભીર, આજે ચેન્નઈમાં લિવર-ટ્રાન્સપ્લાન્ટ થશે

વિલાસરાવ દેશમુખની હાલત ગંભીર, આજે ચેન્નઈમાં લિવર-ટ્રાન્સપ્લાન્ટ થશે

07 August, 2012 03:06 AM IST |

વિલાસરાવ દેશમુખની હાલત ગંભીર, આજે ચેન્નઈમાં લિવર-ટ્રાન્સપ્લાન્ટ થશે

વિલાસરાવ દેશમુખની હાલત ગંભીર, આજે ચેન્નઈમાં લિવર-ટ્રાન્સપ્લાન્ટ થશે


deshmukh-surgeryજોકે તેમને કઈ બીમારી છે એ વિશે તેમના પરિવારે બોલવાનું ટાળ્યું હતું, પણ કહેવાય છે કે તેમના પર આજે લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. લગભગ ચાર દિવસ પહેલાં તેમની તબિયત ખરાબ થવાથી કેટલીક ટેસ્ટ માટે તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓ મુંબઈમાં તેમના નિવાસસ્થાને આરામ કરી રહ્યા હતા, પણ રવિવારે  તેમની તબિયત વધુ ગંભીર જણાતાં ફરીથી તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગઈ કાલે તેમને ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. તેઓ મેડિકલ સલાહ માટે અમેરિકા પણ જઈ આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2012 03:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK