Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કરી સ્પષ્ટતા

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કરી સ્પષ્ટતા

03 January, 2021 01:05 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કરી સ્પષ્ટતા

આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન

આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન


કોરોના વાઇરસ પ્રતિરોધક રસી આપવાના પ્રથમ તબક્કામાં કોરોના વૉરિયર્સને આવરી લેવામાં આવશે. એક કરોડ હેલ્થ વર્કર્સ અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને વિનામૂલ્ય રસી આપવામાં આનનાર હોવાનું કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને જણાવ્યું હતું.

કોરોના ઇન્ફેક્ટેડ દરદીઓના આંકડામાં અમેરિકા પછી બીજા ક્રમે ભારત હોવાથી વૅક્સિનેશન તથા અન્ય સંબંધિત બાબતોમાં આરોગ્ય પ્રધાનના વિધાનો મહત્ત્વપૂર્ણ છે. પહેલા તબક્કામાં કુલ ૩૦ કરોડ લોકોને રસી આપવામાં આવશે. બાકીના ૨૭ કરોડને રસી કેટલા રૂપિયામાં આપવામાં આવશે એનો નિર્ણય બાદમાં લેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2021 01:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK