વાશી માર્કેટમાં વેપારીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી
ગઈ કાલે કાંદા-બટાટા અને ફ્રૂટબજારના વેપારીઓએ એક દિવસનો બંધ પાળ્યો હોવાથી માર્કેટમાં કંઈ ખાસ કામકાજ નહોતું અને માણસો પણ નહીંવત્ હતા. ત્યારે બપોરે એક વાગ્યાની આસપાસ રાધેશ્યામે પોતાની દુકાનમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.’