Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પંચગવ્ય ખાઓ, ખુદ જાન જાઓ

પંચગવ્ય ખાઓ, ખુદ જાન જાઓ

15 March, 2020 09:57 AM IST | Mumbai Desk

પંચગવ્ય ખાઓ, ખુદ જાન જાઓ

મહાસભાના પ્રેસિડન્ટ ચક્રપાણી મહારાજે કેટલાક સાથીઓની સાથે પંચગવ્યનો ગ્લાસ ગટગટાવ્યો હતો.

મહાસભાના પ્રેસિડન્ટ ચક્રપાણી મહારાજે કેટલાક સાથીઓની સાથે પંચગવ્યનો ગ્લાસ ગટગટાવ્યો હતો.


કોઈ પણ પ્રકારના વિષાણુથી શરીરને રક્ષિત કરવા માટે ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ગાયનાં ઉત્પાદનોનું અનોખું માહાત્મ્ય છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ ગઈ કાલે લોકોને પંચગવ્ય ખાવાની ભલામણ કરી હતી. એ માટે મહાસભાના પ્રેસિડન્ટ ચક્રપાણી મહારાજે કેટલાક સાથીઓની સાથે પંચગવ્યનો ગ્લાસ ગટગટાવ્યો હતો. પંચગવ્યમાં ગાયનું ગોબર, ગોમૂત્ર, દૂધ, દહીં અને ઘી એમ પાંચ ચીજોનું મિશ્રણ બનાવવામાં આવ્યું હોય છે. આ મિશ્રણ કોરોના વાઇરસનો ફેલાવો રોકવામાં મદદરૂપ છે એવો તેમનો દાવો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 09:57 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK