Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી મરાયા

કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી મરાયા

31 December, 2020 02:37 PM IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી મરાયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શ્રીનગરના પરમપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથે રાતભર ચાલેલી અથડામણમાં ત્રણ અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

મંગળવારે સાંજે આ વિસ્તારમાં ઘેરાબંદી અને તલાશી દરમ્યાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હોવાનું જણાવતાં એક પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ઘેરાવ મજબૂત કરવામાં આવ્યો હતો અને બન્ને પક્ષોએ રાતભર પરસ્પર ગોળીબાર કર્યો હતો. એક આતંકવાદી વહેલી સવારે માર્યો ગયો હતો, જ્યારે કે બાકીના બેને થોડા કલાક બાદ ગોળી મારવામાં આવી હતી. પાછળથી દિવસના સમયે ઑપરેશનની વિગતો શૅર કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2020 02:37 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK