Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બર્ડ ફ્લૂની બીમારીનો ઇલાજ નથી, રાજ્ય સરકારો સાવધાની રાખે: સંજીવ બાલિયાન

બર્ડ ફ્લૂની બીમારીનો ઇલાજ નથી, રાજ્ય સરકારો સાવધાની રાખે: સંજીવ બાલિયાન

07 January, 2021 03:14 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બર્ડ ફ્લૂની બીમારીનો ઇલાજ નથી, રાજ્ય સરકારો સાવધાની રાખે: સંજીવ બાલિયાન

સંજીવ બાલિયાન

સંજીવ બાલિયાન


ભારતમાં સામે આવી રહેલા બર્ડ ફ્લૂના મામલાઓ વચ્ચે કેન્દ્રના પશુપાલન અને ડેરી પ્રધાન સંજીવ બાલિયાને કહ્યું છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી, તેવા સંજોગોમાં રાજ્ય સરકારોએ જ તમામ સાવધાની રાખવી પડશે.

સંજીવ બાલિયાને વધુમાં કહ્યું હતું કે પક્ષીઓમાંથી માણસમાં આ રોગ ફેલાઈ શકે છે, પણ હજી સુધી આવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી. હાલમાં પાંચ રાજ્યો હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળમાં બર્ડ ફ્લૂના કેસ બહાર આવ્યા છે. જેમાંથી તે પોલ્ટ્રીમાં ફેલાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2021 03:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK