Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઍક્સિડન્ટનો ભોગ બનેલાઓને છૂટથી વળતર આપો : સુપ્રીમ ર્કોટ

ઍક્સિડન્ટનો ભોગ બનેલાઓને છૂટથી વળતર આપો : સુપ્રીમ ર્કોટ

03 November, 2011 10:18 PM IST |

ઍક્સિડન્ટનો ભોગ બનેલાઓને છૂટથી વળતર આપો : સુપ્રીમ ર્કોટ

ઍક્સિડન્ટનો ભોગ બનેલાઓને છૂટથી વળતર આપો : સુપ્રીમ ર્કોટ


 

સુપ્રીમ ર્કોટે જબલપુર રોડ-અકસ્માતમાં પગ ગુમાવનાર ૨૪ વર્ષના ટ્રકડ્રાઇવર ગોવિંદ યાદવના કેસમાં કહ્યું હતું કે ‘હવે તેણે આ અસમર્થતા સાથે આખું જીવન જીવવું પડશે. તેનાં મૅરેજની સંભાવના પણ નહીંવત્ છે. તે ઓછામાં ઓછાં ૫૦ વર્ષ જીવશે, પરંતુ સામાન્ય માનવીની માફક જીવનને માણી નહીં શકે.’

વિલ બદલતી વખતે સહી જરૂરી

સુપ્રીમ ર્કોટે ગઈ કાલે એવો ચુકાદો આપ્યો હતો કે ‘વ્યક્તિએ વિલમાં કરેલા ફેરફારો મૂળ દસ્તાવેજની જેમ ન કરવામાં આવ્યા હોય તો એની કોઈ કાનૂની પવિત્રતા નથી રહેતી. એ જરૂરી છે કે વિલમાં સુધારો કરવામાં આવ્યો હોય તો વિલ કરનાર કે તેમના કહેવાથી કોઈકે સહી કરવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2011 10:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK