Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આત્મહત્યાનો પ્રયાસ હવે ગુન્હો નહી ગણાય,દૂર થશે કલમ 309

આત્મહત્યાનો પ્રયાસ હવે ગુન્હો નહી ગણાય,દૂર થશે કલમ 309

10 December, 2014 10:54 AM IST |

આત્મહત્યાનો પ્રયાસ હવે ગુન્હો નહી ગણાય,દૂર થશે કલમ 309

આત્મહત્યાનો પ્રયાસ હવે ગુન્હો નહી ગણાય,દૂર થશે કલમ 309






નવી દિલ્હી,તા.10 ડિસેમ્બર


સૂત્રો અનુસાર આ નિર્ણયમાં સંબંધીત જાણકારી આજે સંસદમાં રજૂ કરવામાં આવી હતી.ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 309 હેઠળ આત્મહત્યાનો પ્રયાસ કરવો તે અપરાધ બરાબર છે.ગૃહ મંત્રાલય તરફથી નિવેદન આવ્યુ છે કે આ કાયદાની કોઈ ઉપયોગીતા નથી રહી.ગૃહ મંત્રાલય અનુસાર 18 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ સંદર્ભમાં પોતાની સહમતી આપી છે.એવામાં ગૃહમંત્રાલયએ પણ કહ્યુ છે કે આઈપીસીની કલમ 309ને દૂર કરવામાં આવશે.

આ કલમમાં દંડ અને જેલ તથા બંનેની સજાની જોગવાઈ છે.સરકારે આ અંગે પહેલા જ પોતાનુ વલણ સાફ કરી દીધુ છે અને સંકેત આપ્યો છે કે આ ધારા કાનૂની રીતે રદ કરવામાં આવશે. આ ઉપરાંત ઘણી અન્ય આઈપીસી ધારાઓ હટાવવાનો ઉલ્લેખ પણ સરકાર કરી ચૂકી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2014 10:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK