Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શિવરાત્રીએ જૂનાગઢમાં યોજાશે 'શિવ મહાકુંભ', જાણીતા કલાકરો જમાવશે રંગત

શિવરાત્રીએ જૂનાગઢમાં યોજાશે 'શિવ મહાકુંભ', જાણીતા કલાકરો જમાવશે રંગત

19 February, 2019 05:27 PM IST | જૂનાગઢ
દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

શિવરાત્રીએ જૂનાગઢમાં યોજાશે 'શિવ મહાકુંભ', જાણીતા કલાકરો જમાવશે રંગત

શિવરાત્રીના મેળાનો કાર્યક્રમ જાહેર

શિવરાત્રીના મેળાનો કાર્યક્રમ જાહેર


શિવ મહાકુંભનો કાર્યક્રમ
-26 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન સાત દિવસ માટે મેળો યોજાશે.
-મેળામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતુંભરાજી, CM વિજય રૂપાણી હાજરી આપશે.
-ગાયક કૈલાશ ખેર, ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીરના પ્રોગ્રામ રાખવામાં આવશે.
-26 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે ભૂતનાથ થી ભવનાથ સુધી સંતયાત્ર નીકળશે.
-27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે ધ્વજારોહણ, 15 રુદ્રાક્ષના શિવલિંગનું પૂજન થશે અને સાંજ લેસર શો થશે.
-28 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યે ડમરું યાત્રા, લેસર શો થશે અને રાત્રે સ્થાનિક કલાકારોનો કાર્યક્રમ થશે.
-1 માર્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાત્રે કૈલાશ ખેરનો કાર્યક્રમ યોજાશે.
-2 માર્ચે બપોરે 3 વાગ્યે સાધ્વી ઋતુંભરાની ધર્મસભા થશે, લેસર શો થશે અને રાત્રે કીર્તિદાન ગઢવીનો ડાયરો થશે.
-3 માર્ચે મોરારીબાપુ અને અખાડાની ધર્મ સભા, મહા આરતી, લેસર શો અને ભીખુદાન ગઢવીના ડાયરાનું આયોજન થશે.
-4 માર્ચે લેસર શો, હાથી, ઘોડા સાથે પરંપરાગત રવાડી નિકળશે અને સાધુ સંતો મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે.



Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 05:27 PM IST | જૂનાગઢ | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK