Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જનતા કરફ્યુના સમર્થનમાં શાહીનબાગ કર્યું ખાલી

જનતા કરફ્યુના સમર્થનમાં શાહીનબાગ કર્યું ખાલી

23 March, 2020 03:40 PM IST | New Delhi
Agencies

જનતા કરફ્યુના સમર્થનમાં શાહીનબાગ કર્યું ખાલી

શાહીન બાગ

શાહીન બાગ


ભારતમાં જીવલેણ કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશભરના લોકોએ જનતા કરફ્યુનું પાલન કરવામાં કર્યું છે. આ જનતા કરફ્યુમાં શાહીનબાગની મહિલાઓ પણ જોડાઈ છે. ૧૦૦ દિવસથી સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શન કરતી મહિલાઓએ સરકારની અપીલને માન આપી શાહીનબાગ ખાલી કર્યું છે. જોકે તેમણે પોતાની જગ્યાએ ચપ્પલ મૂકી અને સાંકેતિક ધરણાં યથાવત્ રાખ્યા હોવાનો સંકેત પણ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2020 03:40 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK