સંજીવ ભટ્ટ સોમવાર સુધી સાબરમતી જેલમાં જ
રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે સંજીવ ભટ્ટ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેઓ પોતાના જામીનનો દુરુપયોગ કરી શકે છે. પોલીસને રિમાન્ડ ન આપવાના સેશન્સ ર્કોટના ચુકાદાને પડકારતી અરજી પરની સુનાવણી પણ સોમવાર પર મોકૂફ રહી હતી. સંજીવ ભટ્ટની ગયા શુક્રવારે ધરપકડ થઈ હતી.