Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંજય રાઠોડને રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે: સંજય રાઉત

સંજય રાઠોડને રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે: સંજય રાઉત

28 February, 2021 09:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય રાઠોડને રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે: સંજય રાઉત

સંજય રાઠોડ

સંજય રાઠોડ


ટિક ટૉક સ્ટાર પૂજા ચવાણના અપમૃત્યુના કેસમાં રાજ્યના વનપ્રધાન સંજય રાઠોડનું નામ બહાર આવ્યા બાદ બીજેપી આ મોરચે આક્રમક થઈ ગઈ હતી અને એણે સંજય રાઠોડના રાજીનામાની માગણી કરી હતી. ગઈ કાલે તેમની મહિલા પાંખે પણ રસ્તા રોકો કરીને સંજય રાઠોડના રાજીનામાની માગણી કરી હતી. શિવસેનાના સંસદસભ્ય અને નેતા સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઠોડને રાજીનામું આપી દેવા જણાવ્યું છે મને ખાતરી છે કે તેઓ ગમે તે ઘડીએ રાજીનામું આપશે. સંજય રાઉતે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનને શું ચાલી રહ્યું છે એની જાણ હતી, તેઓ પરિસ્થિતિનું બારીકાઈથી અવલોકન કરી રહ્યા હતા. તેઓ કાંઈ આંખ બંધ કરીને નહોતા બેઠા.’


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK