રેખાએ પનવેલ પાસેનું વાજે ગામ દત્તક લીધું
આ ગામમાં આદિવાસીઓની વસ્તી છે અને પનવેલ નજીકમાં હોવા છતાં એમાં પાણી, રસ્તા અને મૂળભૂત સુવિધાનો અભાવ છે. આ ગામની કાયાપલટ કરવાનો નિય રેખાએ કર્યો છે. તેણે સોમવારે આ ગામની મુલાકાત લીધી હતી.
વાજે ગામમાં આશરે ૩૦૦થી વધુ પરિવારો રહે છે અને ગામમાં ઘણા લોકોનાં ફાર્મહાઉસ પણ છે. ૨૦૧૧માં આ ગામમાં સલમાન ખાને ૨.૫ એકર જમીન ખરીદી હતી એ મુદ્દે જોરદાર વિવાદ થયો હતો.