Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટઃહનુમાન જયંતી નિમિત્તે બાલાજીને કરાયો ડ્રાયફૂટનો શણગાર

રાજકોટઃહનુમાન જયંતી નિમિત્તે બાલાજીને કરાયો ડ્રાયફૂટનો શણગાર

19 April, 2019 12:23 PM IST | રાજકોટ

રાજકોટઃહનુમાન જયંતી નિમિત્તે બાલાજીને કરાયો ડ્રાયફૂટનો શણગાર

બાલાજી ભગવાનને ડ્રાયફ્રૂટનો શણગાર

બાલાજી ભગવાનને ડ્રાયફ્રૂટનો શણગાર


દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે. ભક્તો બાલાજીની પૂજા અર્ચના અને દર્શન કરી રહ્યા છે. રાજકોટના બાલાજી હનુમાન મંદિરમાં હનુમાનજીનો ડ્રાયફૂટથી શણગાર કરાયો છે. બાલાજી હનુમાન મંદિરે બાલાજીને ચાંદીની તલવાર અર્પણ કરાઈ છે.

વહેલી સવારથી જ મંદિરે બાલાજી ભગવાનના દર્શન કરવા માટે ભીડ ઉમટી રહી છે. ડ્રાયફૂટ શણગારના દર્શન કરવા માટે અબાલ વૃદ્ધ સૌ ભક્તજનો ઉમટી પડ્યા હતા. હનુમાન જયંતી નિમિત્તે બાલાજી મંદિરમાં માનવમહેરામણ ઉમટ્યુ.



હનુમાનજીના મંદિરે છપ્પનભોગ અન્નકૂટ મહોત્સવની સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. શોભાયાત્રા બાલાજી મંદિરથી સાંજે 4.30 કલાકે યોજાશે. તો સાંજે 7 વાગે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે.


 


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2019 12:23 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK