Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિવંગત રાજેશ ખન્નાને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની વિચારણા

દિવંગત રાજેશ ખન્નાને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની વિચારણા

28 December, 2012 05:40 AM IST |

દિવંગત રાજેશ ખન્નાને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની વિચારણા

દિવંગત રાજેશ ખન્નાને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની વિચારણા




વડા પ્રધાન મંજૂરી આપશે ત્યાર બાદ આ પુરસ્કારની જાહેરાત ૨૫ જાન્યુઆરીએ કરવામાં આવશે. સરકાર પદ્મપુરસ્કાર મૃત્યુ પામેલા લોકોને આપતી નથી, પણ રાજેશ ખન્નાના કેસમાં પોતાના ખાસ અધિકારનો ઉપયોગ કરી તેમને પદ્મવિભૂષણ સન્માન આપવા માગતી હોવાનું કહેવાય છે.





Whatsapp-channel Whatsapp-channel

28 December, 2012 05:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK