દિવંગત રાજેશ ખન્નાને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની વિચારણા
વડા પ્રધાન મંજૂરી આપશે ત્યાર બાદ આ પુરસ્કારની જાહેરાત ૨૫ જાન્યુઆરીએ કરવામાં આવશે. સરકાર પદ્મપુરસ્કાર મૃત્યુ પામેલા લોકોને આપતી નથી, પણ રાજેશ ખન્નાના કેસમાં પોતાના ખાસ અધિકારનો ઉપયોગ કરી તેમને પદ્મવિભૂષણ સન્માન આપવા માગતી હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT