Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનોની સર્વિસ સુધારવા સુરેશ પ્રભુ મુંબઈમાં ઑફિસ ખોલશે

લોકલ ટ્રેનોની સર્વિસ સુધારવા સુરેશ પ્રભુ મુંબઈમાં ઑફિસ ખોલશે

01 December, 2014 03:35 AM IST |

લોકલ ટ્રેનોની સર્વિસ સુધારવા સુરેશ પ્રભુ મુંબઈમાં ઑફિસ ખોલશે

લોકલ ટ્રેનોની સર્વિસ સુધારવા સુરેશ પ્રભુ મુંબઈમાં ઑફિસ ખોલશે



suresh-prabhu



આ  ઑફિસ રેલવે-સ્ટેશનની પાસે હશે અથવા રેલવે-પરિસરમાં જ હશે. સામાન્ય રીતે જેટલા રેલવેપ્રધાનો થયા છે તેમણે તેમના હોમટાઉનમાં ઑફિસ ખોલી છે, પણ આ પહેલી વાર કોઈ પ્રધાન મહારાષ્ટ્રમાં ઑફિસ ખોલી રહ્યા છે. આ ઑફિસમાં રેલવે-અધિકારીઓ સાથે મીટિંગો થશે અને સાથે જનતાને પણ મળવાનો મોકો મળશે.

સેન્ટ્રલ રેલવેમાં દાદર અને માટુંગા વચ્ચે ખાલી પ્લૉટ પર આ ઑફિસ આવી શકે એમ છે. વળી આ જગ્યાએથી વેસ્ટર્ન રેલવેના પૅસેન્જરો પણ આવી શકે એમ છે.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2014 03:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK