Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી

03 January, 2021 02:10 PM IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી

અમરિન્દર સિંહ

અમરિન્દર સિંહ


પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય પ્રધાનને ધમકી મળ્યા બાદ વહીવટતંત્ર હરકતમાં આવી ગયું છે. આ કેસમાં પોલીસે અજાણ્યા શખસ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. એક પોસ્ટરમાં, કૅપ્ટનને મારી નાખવાની ધમકી સાથે ૧૦ લાખ ડૉલરનું ઇનામ આપવાની વાત કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2021 02:10 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK