Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડાપ્રધાન આજે રાત્રે આઠ વાગે દેશને સંબોધશે

વડાપ્રધાન આજે રાત્રે આઠ વાગે દેશને સંબોધશે

24 March, 2020 07:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડાપ્રધાન આજે રાત્રે આઠ વાગે દેશને સંબોધશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોરોના વાયરસ (COVID-19)ની અસર દિવસેને દિવસે વધતી જ જાય છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 492 કેસ નોંધાયા છે અને આંકડો વધતો જ જાય છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ધોષણા કરી છે કે તેઓ આજે રાત્રે એટલે કે 24 માર્ચે દેશને સંબોધશે. વાયરસને લગતી કેટલીક મહત્વપુર્ણ બાબતોની તેઓ ચર્ચા કરશે, તેમ તેમણે ટ્વીટામં જણાવ્યું છે.




આ પહેલા વડાપ્રધાને કોરોના વાયરસના સંબંધે ગત શુક્રવારે એટલે કે 20 માર્ચે જનતાનું સંબોધન કર્યું હતું. ત્યારે તેમણે 22 તારીખના જનતા કર્ફ્યુંનું એલાન કર્યું હતું અને સાંજે પાંચ વાગે જનતાના સેવકોને બિરાદવવાની વિનંતી પણ કરી હતી. હવે આજે સાંજે વડાપ્રધાન કઈ નવી જાહેરાત કરશે તેની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2020 07:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK