Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રને કૉન્ગ્રેસના જ કાર્યકર્તાઓએ માર્યો

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રને કૉન્ગ્રેસના જ કાર્યકર્તાઓએ માર્યો

11 September, 2012 05:46 AM IST |

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રને કૉન્ગ્રેસના જ કાર્યકર્તાઓએ માર્યો

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રને કૉન્ગ્રેસના જ કાર્યકર્તાઓએ માર્યો


આ ઘટના ગયા ગુરુવારે ત્રિપુરાના પાટનગર અગરતલાથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલા બામુતિયા શહેરમાં બની હતી.

અભિજિત મુખરજીની કારને કેટલાક કૉન્ગ્રેસી કાર્યકર્તાઓએ રોકી હતી. મુખરજી જેવા કારમાંથી બહાર નીકળ્યાં કે તરત કાર્યકરો તેમને કૉલરથી ખેંચીને કૉન્ગ્રેસ ઑફિસમાં લઈ ગયા હતા અને માર માર્યો હતો. કૉન્ગ્રેસના મહામંત્રી સુબલ ભૌમિકે કહ્યું હતું કે ત્રિપુરા કૉન્ગ્રેસના પ્રમુખ બલાઈ ગોસ્વામીના ઇશારે અભિજિત મુખરજીની મારપીટ કરવામાં આવી હતી. ભૌમિક કહ્યું હતું કે ગોસ્વામીની મંજૂરી વિના અભિજિત મુખરજી ત્રિપુરામાં આવતાં તેમને મારવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2012 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK