Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મઝહબની નિંદા કરનારાની હત્યા થાય તો એ ગુનો નથી: શાયર મુનવ્વર રાણા

મઝહબની નિંદા કરનારાની હત્યા થાય તો એ ગુનો નથી: શાયર મુનવ્વર રાણા

01 November, 2020 11:26 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મઝહબની નિંદા કરનારાની હત્યા થાય તો એ ગુનો નથી: શાયર મુનવ્વર રાણા

શાયર મુનવ્વર રાણા

શાયર મુનવ્વર રાણા


ફ્રાન્સમાં થયેલી નિર્દોષોની હત્યા મામલે પોતાનો અભિપ્રાય જણાવતાં પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ફ્રાન્સ હુમલામાં નિર્દોષોની હત્યા કરનારા હુમલાખોરોનો બચાવ કર્યો છે અને એને યોગ્ય પણ ઠેરવ્યો છે. મુનવ્વર રાણાએ કહ્યું હતું કે મઝહબ માતા સમાન છે. જો કોઈ આપણાં માતા કે મઝહબનું ખરાબ કાર્ટૂન બનાવે છે કે અપશબ્દો બોલે છે તો તેની હત્યા કરવી ગુનો નથી. પ્રખ્યાત શાયર એટલેથી જ અટક્યા ન હતા. તેમણે મઝહબને માતૃભૂમિથી ઉપર ગણાવ્યો છે અને કહ્યું હતું કે ચીન સાથે આપણો સરહદી વિવાદ છે અને ફ્રાન્સ સાથે મઝહબનો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2020 11:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK