Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અન્ગેલા મેર્કલ સાથે નરેન્દ્ર મોદીની ચાય પે ચર્ચા

અન્ગેલા મેર્કલ સાથે નરેન્દ્ર મોદીની ચાય પે ચર્ચા

14 April, 2015 06:56 AM IST |

અન્ગેલા મેર્કલ સાથે નરેન્દ્ર મોદીની ચાય પે ચર્ચા

 અન્ગેલા મેર્કલ સાથે નરેન્દ્ર મોદીની ચાય પે ચર્ચા


modi morkel


વડા પ્રધાને ભારતમાં નિર્મિત બાયોનિક એન્ટ્સ વિશે અન્ગેલા મેર્કલને સમજ આપી હતી (જમણે). દુનિયાનાં ઝડપભેર વિકસી રહેલાં અર્થતંત્રો પૈકીના એક ભારતમાં રોકાણ કરવાનું નોતરું આ પ્રસંગે કરેલા ઉદ્બોધનમાં નરેન્દ્ર મોદીએ જર્મન ઇન્વેસ્ટર્સને આપ્યું હતું અને કહ્યું હતું કે ભારતમાં વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનવાની પ્રચંડ ક્ષમતા છે. એક દેશ તરીકે ભારત હવે બદલાઈ ગયો હોવાની ખાતરી આપતાં તેમણે જણાવ્યું હતું કે જરૂર જણાશે ત્યારે નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી અને અન્ગેલા મેર્કલ આજે બર્લિનમાં દ્વિપક્ષી મંત્રણા કરવાના છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2015 06:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK