Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લાવ-લશ્કર સાથે કુંભ આવી શકે છે પીએમ મોદી, થઈ શકે છે કેબિનેટ બેઠક

લાવ-લશ્કર સાથે કુંભ આવી શકે છે પીએમ મોદી, થઈ શકે છે કેબિનેટ બેઠક

06 February, 2019 03:59 PM IST | અલાહાબાદ

લાવ-લશ્કર સાથે કુંભ આવી શકે છે પીએમ મોદી, થઈ શકે છે કેબિનેટ બેઠક

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


કુંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ-લશ્કર સાથે આવી શકે છે. કુંભ મેળા પ્રશાસનને એના સંકેત આપ્યા છે. એની બધી તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. પૂર્વને પશ્ચિમથી જોડવા માટે પ્રયાગરાજથી મેરઠ સુધી ગંગા એક્સપ્રેસ-વે અને પ્રયાગરાજથી નોએડા રાષ્ટ્રીય જળમાર્ગની પાયાના પીએમ મોદી થી જ રાખવાની તૈયારી ચાલી રહી છે. કહેવાય છે કે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ અહીં બોલાવી શકાય છે. હાલમાં તારીખ નક્કી નથી થઈ. આમ કહેવામાં આવે છે કે 18 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીનું વારાણસીમાં કાર્યક્રમ પ્રસ્તાવિત છે. તે દરમિયાન અહીં પણ કાર્યક્રમ થઈ શકે છે.

આ પણ વાંચો : શહીદ ઔરંગઝેબની હત્યાના મામલામાં સેનાના ત્રણ જવાનોની અટકાયત, થઈ શકે છે મોટો ખુલાસો



એની પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 13 ફેબ્રુઆરીએ કુંભ મેળા ક્ષેત્રમાં આવશે. ત્યાં ઘણા કાર્યક્રમોમાં હિસ્સો લેશે. ત્યાં 13 અખાડાઓના પ્રિતિનિધિયોની સાથે પાવન સંગમમાં ડુબકી લગાવશે. ત્યાર બાદ ઘણા મોટા સંતોનું આશિષ પણ લેશે. સમાચાર મળ્યા છે કે અમિત શાહ આ દરમિયાન પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓમાં પણ સમીક્ષા કરશે. અમિત શાહની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ આવવાનો પ્રસ્તાવ છે. મુખ્યમંત્રી જ પીએમ મોદીના કાર્યક્રમનું રૂપ નક્કી કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2019 03:59 PM IST | અલાહાબાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK