Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાન રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે, શા માટે?

વડા પ્રધાન રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે, શા માટે?

19 October, 2018 09:20 AM IST |

વડા પ્રધાન રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે, શા માટે?

વડા પ્રધાન રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે, શા માટે?


pm modi



સામાન્ય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરતા હોય છે, પરંતુ પહેલી વખત તેઓ ૨૧ ઑક્ટોબરે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન સુભાષચંદ્ર બોઝ પ્રણિત ‘આઝાદ હિન્દ સરકાર’ના અમૃત મહોત્સવ (૭૫ વર્ષ) નિમિત્તે લાલ કિલ્લા પર ધ્વજવંદનને મુદ્દે વિવાદ થવાની શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે વિડિયો-સંવાદ દરમ્યાન વડા પ્રધાને ૨૧ ઑક્ટોબરે ધ્વજવંદનની ટીકાઓ થવાની શક્યતા દર્શાવી હતી.




આ પણ વાંચોઃ દિલ્હીની ફાઇવસ્ટાર હોટેલમાં પિસ્ટલગીરી કરનારો રાજકારણીનો નબીરો પોલીસને શરણે


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2018 09:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK