Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિઠ્ઠલ રાદડિયાનું અવસાન, PM મોદી,CM રૂપાણીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

વિઠ્ઠલ રાદડિયાનું અવસાન, PM મોદી,CM રૂપાણીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

29 July, 2019 12:57 PM IST | ગાંધીનગર

વિઠ્ઠલ રાદડિયાનું અવસાન, PM મોદી,CM રૂપાણીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

Image Courtesy:Facebook

Image Courtesy:Facebook


ગુજરાતના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની વયે અવસાન થયું છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાનું અવસાન થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકનો માહોલ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીે ટ્વિટ કરીને સદગદના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી શોક વ્યક્ત કર્યો છે.





 

આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

 

તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરીને સદગતના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 12:57 PM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK