Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં અણ્ણા હઝારેનો જીવ લેવાના કાવતરાનો પર્દાફાશ

દિલ્હીમાં અણ્ણા હઝારેનો જીવ લેવાના કાવતરાનો પર્દાફાશ

14 December, 2011 06:56 AM IST |

દિલ્હીમાં અણ્ણા હઝારેનો જીવ લેવાના કાવતરાનો પર્દાફાશ

દિલ્હીમાં અણ્ણા હઝારેનો જીવ લેવાના કાવતરાનો પર્દાફાશ


 

૨૭ ડિસેમ્બરથી રામલીલા મેદાનમાં શરૂ થનારા ઉપવાસ આંદોલન દરમ્યાન અણ્ણા પર જીવલેણ હુમલો કરવાની યોજના બનાવવામાં આવી છે.’ બાબા રામદેવે ગઈ કાલે કહ્યું હતું કે ‘મેં જે ભૂતકાળમાં કહ્યું હતું એ જ અણ્ણા કહી રહ્યા છે. સરકાર લોકપાલ બિલ મામલે તેમને છેતરી રહી છે. જોકે માત્ર મજબૂત લોકપાલ બિલ ઘડવાથી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય. વિદેશી બૅન્કોમાં છુપાવી રાખવામાં આવેલું કાળું નાણું પરત લાવવાનો મુદ્દો વધારે મહત્વનો છે. આ માટે હું જ્યાં વિધાનસભાની ચૂંટણી તોળાઈ રહી  છે એવાં રાજ્યોમાં જઈને આંદોલન ચલાવીશ.’


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2011 06:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK