Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સરપંચે પોતાની ખુરસી પર બેસાડી કાળભૈરવની મૂર્તિ, પોતે નીચે બેસશે

સરપંચે પોતાની ખુરસી પર બેસાડી કાળભૈરવની મૂર્તિ, પોતે નીચે બેસશે

29 January, 2020 09:19 AM IST | Rajasthan

સરપંચે પોતાની ખુરસી પર બેસાડી કાળભૈરવની મૂર્તિ, પોતે નીચે બેસશે

ખુરસી પર બેસાડી કાળભૈરવની મૂર્તિ

ખુરસી પર બેસાડી કાળભૈરવની મૂર્તિ


રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર ગામમાં પંચાયતની ચૂંટણી પછી નવા બનેલા સરપંચજી જ્યારે પદભાર ગ્રહણ કરવા આવ્યા ત્યારે તેમણે જે કર્યું એ જોઈને બધા દંગ રહી ગયા હતા. આ સરપંચસાહેબે ઘોષણા કરી હતી કે તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેઓ કદી સરપંચની ખુરસી પર નહીં બેસે. એને બદલે તેમણે કાળ ભૈરવની તસવીરને ચૅર પર બિરાજમાન કરી દીધી હતી. સરપંચનું કહેવું છે કે તે રોજ જમીન પર પાથરેલી જાજમ પર બીજા પંચોની સાથે બેસીને જ કાર્યાલયનું કામકાજ સંભાળશે, એટલું જ નહીં જો તેઓ ઑફિસ ન આવે તો અહીંના કર્મચારીઓએ ખુરસી પર બિરાજમાન કાળભૈરવની સવાર-સાંજ આરતી કરવાની રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2020 09:19 AM IST | Rajasthan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK