Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇમ્યુનિટી માટે ચ્યવનપ્રાશ આઇસક્રીમ આવી ગયો છે!

ઇમ્યુનિટી માટે ચ્યવનપ્રાશ આઇસક્રીમ આવી ગયો છે!

26 June, 2020 10:50 AM IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇમ્યુનિટી માટે ચ્યવનપ્રાશ આઇસક્રીમ આવી ગયો છે!

ચ્યવનપ્રાશ આઇસક્રીમ

ચ્યવનપ્રાશ આઇસક્રીમ


જો ઇન્ટરનેટ પર ચૉકલેટ મૅગી અને ઓરિયો ભજિયાં જેવી ફ્યુઝન આઇટમો જોઈને તમારું નાકનું ટીચકું ચડી જતું હોય તો હવે એથીયે વધુ મોટો શૉક મળે એવા સમાચાર છે. એક આઇસક્રીમ બ્રૅન્ડે ચ્યવનપ્રાશ ફ્લેવરનો  આઇસક્રીમ બહાર પાડ્યો છે. જે ઇમ્યુનિટી વધારનારો હોવાનો દાવો થઈ રહ્યો છે. કોરોનાકાળમાં રોજ ચ્યવનપ્રાશ લેવાથી ઇમ્યુનિટી સુધરે છે એવું આયુર્વેદ નિષ્ણાતો કહેતા આવ્યા છે ત્યારે આઇસક્રીમ બ્રૅન્ડે એને સ્વીટ ડિઝર્ટમાં કન્વર્ટ કરી નાખ્યો છે. અલબત્ત, આ ફ્લેવર જોઈને ભલભલા લોકોએ આશ્ચર્ય અને આઘાતજનક રિઍક્શન આપ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2020 10:50 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK