Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે SMS કરીને ટ્રેનની જાણકારી મેળવી શકાશે

હવે SMS કરીને ટ્રેનની જાણકારી મેળવી શકાશે

20 October, 2011 08:04 PM IST |

હવે SMS કરીને ટ્રેનની જાણકારી મેળવી શકાશે

હવે SMS કરીને ટ્રેનની જાણકારી મેળવી શકાશે


 

હાલ તો આરટીઆઇએસ રાજધાની તેમ જ શતાબ્દી ટ્રેનની સ્પીડ, એ કયા સ્થળે છે, કેટલો સમય મોડી આવશે વગેરે માહિતી આપશે. આ માહિતી મેળવવા મુસાફરોએ www.simran.in વેબસાઇટ પર જવું પડશે અથવા તો ૦૯૪૧૫૧૩૯૧૩૯ નંબર પર ટ્રેનનંબર એસએમએસ કરવો પડશે. આરટીઆઇએસના આ પ્રોજેક્ટને રેલવેના ૨૦૧૧ના બજેટમાં મંજૂર કરવામાં આવ્યો હતો. ૨૦૧૨ સુધી આ ટેક્નૉલૉજી પ્રોજેક્ટ તમામ ટ્રેનોને આવરી લેશે એવો અંદાજ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2011 08:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK