Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોઈને આવો પાકિસ્તાન જેવો પાડોશી ન મળે-રાજનાથ સિંહ

કોઈને આવો પાકિસ્તાન જેવો પાડોશી ન મળે-રાજનાથ સિંહ

09 August, 2019 11:48 AM IST | નવી દિલ્હી

કોઈને આવો પાકિસ્તાન જેવો પાડોશી ન મળે-રાજનાથ સિંહ

કોઈને આવો પાકિસ્તાન જેવો પાડોશી ન મળે-રાજનાથ સિંહ

કોઈને આવો પાકિસ્તાન જેવો પાડોશી ન મળે-રાજનાથ સિંહ


કલમ-૩૭૦ હટાવ્યા બાદ ગિન્નાયેલા પાકિસ્તાન પર રક્ષાપ્રધાન રાજનાથ સિંહે જોરદાર પ્રહાર કર્યા છે. સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સૌથી મોટી આશંકા આપણને આપણા પાડોશીની જ રહે છે. એટલું જ નહીં, રાજનાથે એટલું પણ કહી દીધું કે ભગવાન ન કરે, કોઇને આવો (પાકિસ્તાન જેવો) પાડોશી મળે.
આ મામલામાં પ્રતિક્રિયા આપતાં રાજનાથ સિંહે કહ્યું કે ‘સૌથી મોટી આશંકા આપણને આપણા પાડોશીથી રહે છે. સમસ્યા એ છે કે તમે મિત્ર બદલી શકો, પરંતુ પાડોશીને પસંદ કરવાનું તમારા હાથમાં નથી હોતું અને જેવા પાડોશી (પાકિસ્તાન) આપણી બાજુમાં બેઠા છે એવા પાડોશી ભગવાન કરે, કોઈને ન મળે.’


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 11:48 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK