આસારામ બાપુ સામે સીબીઆઇ તપાસ નહીં
બન્ને બાળકોના પરિવારજનોએ સુપ્રીમ ર્કોટમાં આ અપીલ કરી હતી. અરજીમાં તેમણે કહ્યું હતું કે બાળકોના મોતની ઘટનામાં આશ્રમના સંચાલકો સંડોવાયેલા છે અને ગુજરાત પોલીસ આ ઘટનાની નિષ્પક્ષ અને મુક્તપણે તપાસ કરી શકે એવી શક્યતા નથી.
ADVERTISEMENT
સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન