Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોદીના કોરોના જાગરૂકતા અભિયાનને સલમાનનો ટેકો

મોદીના કોરોના જાગરૂકતા અભિયાનને સલમાનનો ટેકો

09 October, 2020 10:36 AM IST | New Delhi
Agency

મોદીના કોરોના જાગરૂકતા અભિયાનને સલમાનનો ટેકો

સલમાન ખાન

સલમાન ખાન


બૉલીવુડના ભાઈજાન સલમાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘#યુનાઇટટૂફાઇટકોરોના’ને પોતાનો ટેકો આપ્યો છે અને આ વાઇરસથી બચવાના ત્રણ મંત્ર અપનાવી દેશવાસીઓને આગળ આવવાની અપીલ કરી છે.

ટ્વિટર દ્વારા સલમાને કહ્યું કે ‘ભાઈઓ-બહેનો અને મિત્રો, આ કપરા સમયમાં માત્ર ત્રણ વાતનું ધ્યાન રાખો; ૬ ફૂટનું અંતર રાખો, માસ્ક પહેરો અને હાથ ધોઈને સૅનિટાઇઝ કરો. કોરોના સામે પીએમ મોદીના જન આંદોલનનો અમલ કરો અને દેશને આગળ વધારો. જય હિન્દ!’



સલમાન ઉપરાંત કંગના રનોટ, પરિણીતી ચોપડા અને શ્રદ્ધા કપૂરે પણ મોદીની આ પહેલને પોતાનો ટેકો આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2020 10:36 AM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK