Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એનસીઆરબી રિપોર્ટ: દેશમાં રોજ 28 ખેડૂતો આપઘાત કરે છે

એનસીઆરબી રિપોર્ટ: દેશમાં રોજ 28 ખેડૂતો આપઘાત કરે છે

17 January, 2020 01:22 PM IST | New Delhi

એનસીઆરબી રિપોર્ટ: દેશમાં રોજ 28 ખેડૂતો આપઘાત કરે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં અન્નદાતા એટલે કે ખેડૂત ભીષણ સંકટનો સામનો કરી રહ્યા છે. એનસીઆરબીની એડીએસઆઇ (આકસ્મિક મૃત્યુ અને આત્મહત્યા)ના રિપોર્ટ મુજબ ૨૦૧૮માં કુલ ૧૦ હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી.

એનસીઆરબીના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૮માં દેશમાં કુલ ૧,૩૪,૫૧૬ આત્મહત્યા થઈ હતી. તેમાંથી ૭.૭ ટકા ખેડૂત અને ખેતમજૂર સામેલ હતા.



૨૦૧૮માં દેશમાં કુલ ૧૦,૩૪૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તેમાંથી ૫૦૮૮ ખેડૂતોની પાસે પોતાની જમીન હતી. જ્યારે તેમાં ૪૫૮૬ ખેતમજૂર સામેલ છે. એનસીઆરબીના આંકડાઓ મુજબ દેશમાં દરરોજ ૨૮ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.


એવું નથી કે આત્મહત્યાનો શિકાર માત્ર પુરુષ ખેડૂતો જ બન્યા છે. ૨૦૧૮માં આત્મહત્યા કરનારાઓમાં મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2020 01:22 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK