Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પિંપરી ચિંચવડના એનસીપીના કૉર્પોરેટરનું કોરોનાને લીધે મોત

પિંપરી ચિંચવડના એનસીપીના કૉર્પોરેટરનું કોરોનાને લીધે મોત

05 July, 2020 12:44 PM IST | Mumbai
Agencies

પિંપરી ચિંચવડના એનસીપીના કૉર્પોરેટરનું કોરોનાને લીધે મોત

દત્તા સાને

દત્તા સાને


મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી ચિંચવડના એનસીપીના કૉર્પોરેટરનું શનિવારે કોરોના વાઇરસને કારણે હૉસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
તાજેતરમાં તેમનો કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેઓ પિંપરી ચિંચવડની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમને અન્ય કેટલીક બીમારીઓ પણ હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
એનસીપીના આ નેતા મહામારી દરમ્યાન ઔદ્યોગિક ટાઉનશિપમાં રાહતકાર્યમાં ક્રિય રીતે સંકળાયેલા હતા, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2020 12:44 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK