Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં માતાજી સાથે ૭૫ વર્ષ જૂના નાળિયેરનીયે પૂજા

ઘાટકોપરમાં માતાજી સાથે ૭૫ વર્ષ જૂના નાળિયેરનીયે પૂજા

23 October, 2012 07:27 AM IST |

ઘાટકોપરમાં માતાજી સાથે ૭૫ વર્ષ જૂના નાળિયેરનીયે પૂજા

ઘાટકોપરમાં માતાજી સાથે ૭૫ વર્ષ જૂના નાળિયેરનીયે પૂજા


એ શ્રીફળ આજે પણ તેમની પાસે છે અને વરસોવરસ એ જ નાળિયેર મંડપમાં પધરાવવામાં આવે છે એવું મંડળના સભ્ય પીયૂષભાઈનું કહેવું છે. તેમના કહેવા મુજબ માતાજીના સતને લઈને આ નાળિયેર એવું ને એવું જ છે. અગાઉ અહીં જૂનું બિલ્ડિંગ હતું ત્યારે જે કમ્પાઉન્ડમાં નવરાત્રિની ઉજવણી શરૂ કરી હતી એ કમ્પાઉન્ડમાં જ આજે નવરાત્રિ થાય છે. ૨૦૦૨માં આ બિલ્ડિંગ રીડેવલપ થઈને નવું થયું જેમાં કુલ ત્રણ બિલ્ડિંગ છે. નવરાત્રિમાં આ ત્રણેય સોસાયટીના લોકો કમ્પાઉન્ડમાં ભેગા થાય છે. ૭૫મા વરસ નિમિત્તે મંડળે માતાજીના ફોટોવાળું કૅલેન્ડર બહાર પાડી દરેક ઘરને આપ્યું, જુદી-જુદી ચીજોની લહાણીઓ કરી અને બધાએ સાથે નાસ્તાપાણી કરી સેલિબ્રેશન કર્યું એટલું જ નહીં; નવરાત્રિની સ્થાપના સમયની જૂની તસવીરો જે કોઈ લોકો પાસે હતી એ એકત્ર કરી એનું એક મોટું કોલાજ બનાવી મંડપમાં લગાવ્યું. બિલ્ડિંગ છોડી ગયેલા કેટલાક જૂના લોકોએ પણ સેલિબ્રેશનમાં ભાગ લીધો.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2012 07:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK