Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહારમાં નીતીશ કૅબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું

બિહારમાં નીતીશ કૅબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું

10 February, 2021 11:10 AM IST | Patna
Agency

બિહારમાં નીતીશ કૅબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું

નીતીશ કુમાર

નીતીશ કુમાર


બિહારમાં નીતિશ કૅબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના શાહનવાજ હુસેન સાથે કુલ ૧૭ નેતાઓએ મંગળવારે પ્રધાનપદના શપથ લીધા હતા. બિહારમાં સરકાર બન્યા પછી ખૂબ જ લાંબા સમયથી કૅબિનેટ વિસ્તરણની રાહ જોવાઈ રહી હતી, જેમાં બીજેપી ક્વૉટાના ૯ અને જેડીયુ ક્વૉટાથી ૮ મંત્રીઓએ શપથ લીધા હતા. કુલ ૧૭ મંત્રીઓએ શપથ લેતાં બિહાર મંત્રીમંડળ નીતિશની કૅબિનેટનું વિસ્તરણ થયું છે.

શાહનવાજ હુસેન ફરીથી મંત્રી બની રહ્યા છે. લગભગ ૨૦ વર્ષ પછી તેમને ફરીથી મંત્રીપદ મળી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2021 11:10 AM IST | Patna | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK