Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એમ. જે. અકબરનો પ્રિયા રામાણી વિરુદ્ધનો માનહાનિ કેસ કોર્ટે ફગાવ્યો

એમ. જે. અકબરનો પ્રિયા રામાણી વિરુદ્ધનો માનહાનિ કેસ કોર્ટે ફગાવ્યો

18 February, 2021 11:09 AM IST | New Delhi
Agency

એમ. જે. અકબરનો પ્રિયા રામાણી વિરુદ્ધનો માનહાનિ કેસ કોર્ટે ફગાવ્યો

એમ. જે. અકબર

એમ. જે. અકબર


લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી દિલ્હી કોર્ટે એમ. જે. અકબરનો પ્રિયા રામાણી વિરુદ્ધ માનહાનિ કેસમાં બુધવાર, ૧૭ ફેબ્રુઆરીએ ચુકાદો આપ્યો છે, જેમાં પત્રકાર રામાણી વિરુદ્ધની અરજીને કોર્ટે ફગાવી દીધી. ઑક્ટોબર, ૨૦૧૮માં રામાણીએ તત્કાલીન કેન્દ્રીય પ્રધાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

આ બાબતે કોર્ટે કહ્યું કે ‘આપણા સમાજને સમજવાનો સમય આવી ગયો છે કે કેટલીક વાર માનસિક આઘાતને લીધે પીડિત વર્ષો સુધી એ મુદ્દે અવાજ ન પણ ઉઠાવી શકે. જાતીય દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવવા બદલ સ્ત્રીને સજા થઈ શકે નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2021 11:09 AM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK