Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તેલગંણા: હાઈકોર્ટના વકીલ અને તેની પત્નીની છરી મારીને હત્યા, કેસ નોંધાયો

તેલગંણા: હાઈકોર્ટના વકીલ અને તેની પત્નીની છરી મારીને હત્યા, કેસ નોંધાયો

17 February, 2021 09:19 PM IST | Telangana
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેલગંણા: હાઈકોર્ટના વકીલ અને તેની પત્નીની છરી મારીને હત્યા, કેસ નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તેલગંણાના પેદાપલ્લી જિલ્લામાં હાઈકોર્ટના વકીલ અને તેમની પત્નીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ દુર્ઘટના જિલ્લાના કલવાચેરલા હાઈવેની છે, જ્યાં વકીલ વમન રાવ અને તેમની પત્નીને હુમલાવરોએ છરી મારીને મોતના ઘાટ ઉતાર્યા હતા. ઘટના બાદ મૃતદેહોને એક સરકારી હોસ્પિટલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને આઈપીસી કલમ 302ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.




 


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2021 09:19 PM IST | Telangana | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK