Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાગપાડાની આગમાં ૨૦ બાળકોને બચાવી લેવામાં આવ્યાં : એકનું મોત

નાગપાડાની આગમાં ૨૦ બાળકોને બચાવી લેવામાં આવ્યાં : એકનું મોત

30 December, 2011 04:55 AM IST |

નાગપાડાની આગમાં ૨૦ બાળકોને બચાવી લેવામાં આવ્યાં : એકનું મોત

નાગપાડાની આગમાં ૨૦ બાળકોને બચાવી લેવામાં આવ્યાં : એકનું મોત


 

આ ઘટનાને લીધે સમગ્ર પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જોકે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે. બિલ્ડિંગના બીજા માળે મદરેસા હોવાથી અભ્યાસ માટે આવેલાં ૨૦ બાળકોને ફાયરબ્રિગેડના જવાનોએ હેમખેમ બહાર કાઢ્યાં હતાં. જે. જે. હૉસ્પિટલ સામે આવેલી શેખ બુરહાન કમરુદ્દીન સ્ટ્રીટમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના બહેતૂન નૂર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ કાલે સાંજે ૭.૪૫ વાગ્યે સામાન્ય આગ ફાટી નીકળી હતી. જોકે ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એ બિલ્ડિંગના ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગમાં ૯૫ ટકા દાઝી ગયેલા ૫૦ વર્ષના બશીર અહેમદનું ઘટનાસ્થળે મોત થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 04:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK