Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જેલમાં અરુણ ગવળીને કોરોનાનું સંક્રમણ

જેલમાં અરુણ ગવળીને કોરોનાનું સંક્રમણ

11 February, 2021 09:45 AM IST | Mumbai
Mid-day Correspondent

જેલમાં અરુણ ગવળીને કોરોનાનું સંક્રમણ

અરુણ ગવળી

અરુણ ગવળી


ડૅડીના નામથી જાણીતા અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે તે નાગપુર જેલમાં હોવાથી તેની અહીં જ સારવાર ચાલુ કરવામાં છે. મળેલી માહિતી મુજબ અરુણ ગવળીને છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનાં લક્ષણો દેખાતાં હતાં. આથી તેની કોવિડ ટેસ્ટ કરવામાં આવી હતી, જે પૉઝિટિવ આવી હતી. ગવળીની સાથે બીજા ચાર કેદીને પણ કોરોનાનું સંક્રમણ થયું છે. અરુણ ગવળી સહિતના કેદીઓ સંક્રમિત થયા બાદ તેમને જુદી જેલમાં રાખીને સારવાર ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 09:45 AM IST | Mumbai | Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK