Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: મુંબઇમાં આજથી કેન્દ્રીય પેરામિલીટરી ફોર્સ તૈનાત

Coronavirus Outbreak: મુંબઇમાં આજથી કેન્દ્રીય પેરામિલીટરી ફોર્સ તૈનાત

19 May, 2020 06:19 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: મુંબઇમાં આજથી કેન્દ્રીય પેરામિલીટરી ફોર્સ તૈનાત

શહેરમાં પૉઝિટીવ કેસિઝની સંખ્યા 21,152 છે તેમ BMC એ જણાવ્યું હતું. મુંબઇમાં મોતનો આંકડો 757 પર પહોંચ્યો છે.

શહેરમાં પૉઝિટીવ કેસિઝની સંખ્યા 21,152 છે તેમ BMC એ જણાવ્યું હતું. મુંબઇમાં મોતનો આંકડો 757 પર પહોંચ્યો છે.


મુંબઇનાં કેટલાક વિસ્તારોમાં આજે, મંગળવારથી કેન્દ્રિય પેરામિલીટરી ફોર્સિસ તૈનાત કરવામાં આવશે. આ નિર્ણય સ્થાનિક પોલીસને મદદ આપવાના આશયથી લેવાયો છે જેથી કોરોનાવાઇરસ સામેની લડતમાં મદદરૂપ થઇ શકાય.

ઝોન – 1 એટલે કે કોલાબાથી મરીન ડ્રાઇવ, ઝોન-3 એટલે તારદેવ, નાગપાડા, વર્લીથી એન એમ જોશી માર્ગ, ઝોન 5 એટલે કે ધારાવીથી દાદર, ઝોન 6 એટલે ચેમ્બુરથી માનખુર્દ અને ઝોન 9 એટલે કે બાંન્દ્રાથી અંબોલી એટલે કે અંધેરી વેસ્ટમાં આ ટૂકડીઓ તૈનાત કરાશે. મુંબઇ પોલીસનાં PRO એ જણાવ્યું કે, “CISF અને CRPFની પાંચ કંપનીઓ આ ઝોન્સમાં કામ કરશે.



 Covid-19નો સૌથી આતંકી ભરડો મુંબઇમાં છે અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસિઝ તો મુંબઇમાં જ છે. શહેરમાં પૉઝિટીવ કેસિઝની સંખ્યા 21,152 છે તેમ BMC એ જણાવ્યું હતું. મુંબઇમાં મોતનો આંકડો 757 પર પહોંચ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 06:19 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK