Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલે ડબ્બાવાળાઓ રજા પાળશે

આવતી કાલે ડબ્બાવાળાઓ રજા પાળશે

18 November, 2014 05:20 AM IST |

આવતી કાલે ડબ્બાવાળાઓ રજા પાળશે

આવતી કાલે ડબ્બાવાળાઓ રજા પાળશે



કાર્તિકી એકાદસી નિમિત્તે વિઠ્ઠલનાથના ભક્ત ડબાવાળાઓ ઉપવાસ રાખે છે અને દ્વાદસીએ તેઓ પંઢરપુરના આળંદીમાં વિઠોબાનાં દર્શન કરીને ઉપવાસ છોડે છે એથી એ દિવસે મુંબઈમાં ડબા નહીં પહોંચાડી શકાય. મુંબઈ જેવણ ડબે વાહતૂક મંડળના પ્રમુખ સુભાષ તળેકરે ગઈ કાલે કહ્યું હતું કે આ રીતે મંગળવારે ડબાવાળાઓ ઉપવાસ કરશે અને રેગ્યુલર કામ પતાવીને આળંદી જવા નીકળી જશે એથી બુધવારે એક દિવસ પૂરતા ડબાવાળાઓ છુટ્ટી પર હશે એથી મુંબઈમાં ડબા-સર્વિસ બંધ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2014 05:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK