Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માતાજીના વિસર્જનમાં બે મંડળ વચ્ચે થયેલા ઝઘડામાં ટીનેજરની હત્યા

માતાજીના વિસર્જનમાં બે મંડળ વચ્ચે થયેલા ઝઘડામાં ટીનેજરની હત્યા

20 October, 2018 04:53 AM IST |

માતાજીના વિસર્જનમાં બે મંડળ વચ્ચે થયેલા ઝઘડામાં ટીનેજરની હત્યા

માતાજીના વિસર્જનમાં બે મંડળ વચ્ચે થયેલા ઝઘડામાં ટીનેજરની હત્યા


chowpatty

શિવાજી પાર્ક પોલીસે હત્યાનો કેસ નોંધીને બે જણની ધરપકડ કરી છે. ગુરુવારે સાંજે મુંબઈભરમાં વિવિધ સાર્વજનિક મંડળો દ્વારા માતાજીની મૂર્તિનું વિસર્જન પાર પાડવામાં આવ્યું હતું ત્યારે દાદર ચોપાટી તરફ જતા માનખુર્દના જય ભવાની મહિલા ઉત્સવ મંડળ અને ધારાવીના જય અંબે મિત્ર મંડળ  વચ્ચે વિવાદ થયો હતો જેમાં માનખુર્દના મંડળના ૧૯ વર્ષના જગદીશ કદમને ધારાવી મંડળના બે ટીનેજરે મળીને ઢોરમાર માર્યો હતો. રાતે દોઢ વાગ્યે ઝઘડો થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બન્ને મંડળને છૂટાં પાડીને ગંભીર રીતે ઈજા પામેલા જગદીશ કદમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2018 04:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK