Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ મહાનગરપાલિકાએ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપ્યું

મુંબઈ મહાનગરપાલિકાએ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપ્યું

12 March, 2020 10:51 AM IST | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાએ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપ્યું

શિવાજી પાર્ક

શિવાજી પાર્ક


દાદરમાં આવેલા શિવાજી પાર્કનું નામ બદલવામાં આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ પાર્કને છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપ્યું છે. ૯૩ વર્ષ પછી આ પાર્કને નવું નામ અપાયું છે.

મધ્ય મુંબઈના દાદર-પશ્ચિમમાં આવેલા શિવાજી પાર્કને ૧૯૨૫માં મુંબઈ મહાનગરપાલિકાએ સામાન્ય જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. એ સમયે આ પાર્કનું નામ માહિમ પાર્ક હતું. આ મેદાનની એક બાજુ શિવાજી મહારાજની પ્રતિમા છે, જે ૧૯૬૬માં અહીં મૂકવામાં આવી હતી. આને લીધે જ આ મેદાન શિવાજી પાર્ક તરીકે ઓળખાવા લાગ્યું હતું.



આ પણ વાંચો : નાળાના સળિયાને કારણે ટીનેજરનું મોત થતાં કૉન્ટ્રૅકટરની ધરપકડ


શિવસેના, મનસે અને બીજેપી સહિતના રાજકીય પક્ષોના વિવિધ કાર્યક્રમ માટે આ મેદાનનો મોટાભાગે ઉપયોગ કરાય છે. એ સિવાય અનેક સરકારી કાર્યક્રમ પણ અહીં યોજાય છે.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2020 10:51 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK