ઍર ટ્રાફિક કન્ટ્રોલના અધિકારીઓએ કહ્યું કે સેકન્ડરી રન-વે પરથી દર કલાકે ૨૮ ઉડાન જ શક્ય છે, જ્યારે મુખ્ય રન-વે પરથી દર કલાકે ૩૨ ઉડાન શક્ય છે. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે જો આ પવન ફૂંકાવાની ઘટના બપોરની જગ્યાએ રાત્રે થઈ હોત તો સમસ્યા વધુ વકરી હોત, કારણ કે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ નિયમ પ્રમાણે સેકન્ડરી રન-વે પર લૅન્ડ કરવાની ના પાડી દેવાઈ હોત. ટેલવિન્ડને કારણે મેઇન રન-વે ગઈ કાલે સવારે ૧૦.૪૦થી બપોરે ૨.૨૦ વાગ્યા સુધી બંધ રહ્યો હતો તેમ જ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અંદાજે ૧૦ મિનિટ મોડી પડી હતી.
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST