કોવિડ-૧૯ પ્રોટોકૉલનું પાલન કરવા સાથે મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ગઈ કાલથી લગભગ એની પૂર્ણ ક્ષમતાએ દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેન શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર એમ અઠવાડિયાના ચાર દિવસ દોડાવવામાં આવશે તથા અંધેરી, બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાણ કરશે. ટ્રેન એના બન્ને દિશાના પ્રવાસમાં મળીને અંદાજે ૧૬૦૦ મુસાફરોનું વહન કરશે. જોકે આઇઆરસીટીસીના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મૅનેજર રાહુલ હિમાલિયને ટ્રેનમાં કોવિડ-૧૯ પ્રોટોકૉલ વિશે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ઍરકન્ડિશન્ડ ટ્રેનમાં આ રીતે પૂર્ણ ક્ષમતાએ મુસાફરોને લઈ જવા જોખમી નથી.
Women’s Day: 6000થી વધુ યુવતીઓને વેશ્યાવૃત્તિથી બચાવનાર ત્રિવેણી આચાર્ય
5th March, 2021 18:27 ISTSSR કેસ: NCBએ ફાઈલ કરી 12,000 પાનાની ચાર્જશીટ
5th March, 2021 14:01 ISTશિવસેનાનો એક પણ ઉમેદવાર બંગાળમાં ડિપોઝિટ બચાવી ન શક્યો હોત : રામ કદમ
5th March, 2021 09:42 ISTહજી તો માર્ચની શરૂઆત અને મુંબઈમાં પારો 38 ડિગ્રીને પાર
5th March, 2021 09:42 IST