Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈગરાને બંધ દરવાજાવાળી લોકલ પસંદ છે

મુંબઈગરાને બંધ દરવાજાવાળી લોકલ પસંદ છે

05 November, 2020 07:22 AM IST | Mumbai
Rajendra B Aklekar

મુંબઈગરાને બંધ દરવાજાવાળી લોકલ પસંદ છે

દાદર સ્ટેશન પર ટ્રેનમાં પૅસેન્જરો

દાદર સ્ટેશન પર ટ્રેનમાં પૅસેન્જરો


સોશ્યલ મીડિયાના રોડ્સ ઑફ મુંબઈ નામના ટ્વિટર હૅન્ડલ પર મુસાફરોનો મત માગવામાં આવતાં તેમણે સુરક્ષિત મુસાફરી માટે ભીડને કાબૂમાં રાખવા બંધ દરવાજાની લોકલ ટ્રેન અને બસ પર પસંદગી ઢોળી હતી. ૩૦ ઑક્ટોબરથી ૩ નવેમ્બર દરમ્યાન હાથ ધરાયેલા આ સર્વેમાં કુલ ૬૪૬ મત પડ્યા હતા, જેમાંના ૮૧ ટકા જેટલા મત બંધ દરવાજાની લોકલ ટ્રેન અને બસને મળ્યા હતા, જ્યારે કે ૧૮ ટકા મત ખુલ્લા દરવાજાની લોકલ ટ્રેન અને બસને મળ્યા હતા.

૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં સામાન્ય લોકલ ટ્રેનને બંધ દરવાજા સાથે ચાર દિવસ માટે ટ્રાયલ રૂપે ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવાઈ હતી. એ વખતે તૈયાર કરાયેલા વેસ્ટર્ન રેલવેના રિપોર્ટ પ્રમાણે આવી ટ્રેનોમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2020 07:22 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK