સોશ્યલ મીડિયાના રોડ્સ ઑફ મુંબઈ નામના ટ્વિટર હૅન્ડલ પર મુસાફરોનો મત માગવામાં આવતાં તેમણે સુરક્ષિત મુસાફરી માટે ભીડને કાબૂમાં રાખવા બંધ દરવાજાની લોકલ ટ્રેન અને બસ પર પસંદગી ઢોળી હતી. ૩૦ ઑક્ટોબરથી ૩ નવેમ્બર દરમ્યાન હાથ ધરાયેલા આ સર્વેમાં કુલ ૬૪૬ મત પડ્યા હતા, જેમાંના ૮૧ ટકા જેટલા મત બંધ દરવાજાની લોકલ ટ્રેન અને બસને મળ્યા હતા, જ્યારે કે ૧૮ ટકા મત ખુલ્લા દરવાજાની લોકલ ટ્રેન અને બસને મળ્યા હતા.
૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં સામાન્ય લોકલ ટ્રેનને બંધ દરવાજા સાથે ચાર દિવસ માટે ટ્રાયલ રૂપે ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવાઈ હતી. એ વખતે તૈયાર કરાયેલા વેસ્ટર્ન રેલવેના રિપોર્ટ પ્રમાણે આવી ટ્રેનોમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હતું.
Mumbai:પૉક્સો એક્ટમાં 3 વર્ષ સજા કાપ્યા પછી આરોપીએ સ્વીકાર્યો ગુનો
17th January, 2021 15:30 ISTથપ્પડ મારવા અને અપશબ્દો બોલવાના આરોપમાં મહેશ માંજરેકર વિરુદ્ધ FIR દાખલ
17th January, 2021 14:02 ISTYeh Rishta Kya Kehlata Hai અને શૉ છોડવા અંગે હિના ખાને કહી આ વાત...
17th January, 2021 12:04 ISTCorona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...
17th January, 2021 11:54 IST