Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનામાં સારવારને અભાવે રાજ્યમાં ૧૨,૧૭૯ નવજાત બાળકોનાં મૃત્યુ

કોરોનામાં સારવારને અભાવે રાજ્યમાં ૧૨,૧૭૯ નવજાત બાળકોનાં મૃત્યુ

18 February, 2021 01:48 PM IST | Mumbai
Mid-day Correspondent

કોરોનામાં સારવારને અભાવે રાજ્યમાં ૧૨,૧૭૯ નવજાત બાળકોનાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાને લીધે લાગુ કરાયેલા લૉકડાઉનને કારણે સમયસર યોગ્ય સારવાર ન મળતાં મહારાષ્ટ્રમાં ૧૨,૧૭૯ નવજાત બાળકોનાં મૃત્યુ થયાં હોવાનું જણાયું છે. એક બિનસરકારી સંસ્થાએ માગેલી માહિતીના જવાબમાં સરકારે રાજ્યના આંકડા રજૂ કર્યા છે. રાજ્યમાં મુંબઈ, અકોલા, ઔરંગાબાદ, નાશિક, નાગપુર અને પુણે મળીને સૌથી વધુ ૪૪૧૧ નવજાત બાળકોએ દમ તોડ્યો હતો. એકલા મુંબઈમાં જ રાજ્યમાં સૌથી વધારે ૧૦૯૭, અકોલામાં ૭૮૩, ઔરંગાબાદમાં ૭૨૯, નાશિકમાં ૬૬૪, નાગપુરમાં ૫૮૭ અને પુણેમાં ૫૫૧ બાળકોનાં મૃત્યુ થયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2021 01:48 PM IST | Mumbai | Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK